નર્મદાના સાગબારામાં આદિવાસી ખેડૂતોનું આંદોલન યથાવત: જંગલ જમીન વિવાદ ઉકેલવા સરકારી પ્રયાસો શરૂ
નર્મદા જિલ્લાના સાગબારા વિસ્તારમાં જંગલ જમીનના ખેડાણ અને હકને લઈને આદિવાસી ખેડૂતોનું આંદોલન છેલ્લા કેટલાક દિવસોથી ચાલુ છે. પોતાની જમીનના અધિકારો માટે ખેડૂતો દ્વારા સતત ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.2026-08-20
Samruddh News
આ વેબસાઇટનો અનુભવ સુધારવા માટે કુકીઝનો ઉપયોગ થાય છે.
કુકી નીતિ